Posts

ત્યાં સુધી જ તમે ઓળખાશો જયાં સુધી તમે કામ આવશો સાહેબ. બાકી તો દીવો પ્રગટાવી ને દીવાસળી ફેકી જ દેવાય છે ...✍🏻

વિશ્વાસ ક્યારેય ખોટો નથી હોતો ખોટી જગ્યા એ હોય છે...✍🏻

બદલાઈ જાય છે એજ લોકો સમય ની સાથે જેને હદ થી વધારે સમય આપ્યો હોય...✍🏻

દુનિયા વફાદારી કરશે એવી આશા ના રાખતા અહીંયા લોકો દુઆ કબુલ ના થાય તો ભગવાન પણ બદલી નાખે છે ...✍🏻

કપડા થી ઓળખે છે દુનીયા ને પૈસા થી તોલાતુ માણસપણુ લાગણી રડતી રહી બજારમાં સાહેબ ને જુઠુ હાસ્ય હજારો માં વેચાણુ ...✍🏻

લોકો તો ખાલી સમજાવતા રહ્યા કે સમય બદલાય જાય છે પણ સમય આ સાબિત કરી આપ્યું કે લોકો બદલાય જાયય છે...✍🏻